"પરિભાષા"
ખડિયા પાસે અંધારું જઈને પૂછે છે કે...:"સળગવું તારું લીપણ કરે છે મારાં પોત પર.... તું મને રંગે છે કે... મને તારા માં તરબોળ કરે છે!! અને હા આ ઓળઘોળ થવાનો સંબંધ આપણો.... શું પેલી દીવેટ નાં વાંકે છે..????"
મિત્તલ પટેલ "પરિભાષા"
No comments:
Post a Comment