કર્ણલોક -ધ્રુવ ભટ્ટ 💫💞☕
ધ્રુવ ભટ્ટનું દરેક પુસ્તક જીવનને વધુ સમજવા અને તેની આંટીઘૂટી ને પામવા મા મદદ કરે એવું નવું ને નવું શીખવી જાય છે......
"માણસ ઈચ્છીને હંમેશા કોઈનું ખરાબ કરી શકતું નથી.... બુરાઈના અગોચર માંથી ભલાઈ નું ઝરણું ક્યારેક ને ક્યારેક અચાનક દડદડ કરતું વહી જ નીકળે છે"
"આ બધું કરવા પળ પળ જિવાતા જીવનનો હિસાબ માંડવો પડે.. એ પ્રસંગો ,એ પળો, ભાવો અને એ અગણિત ઘટનાઓ તટસ્થતા પૂર્વક તપાસવા માટે આ પૃથ્વી પટ પર દૂર સુધી પથરાયેલી ધૂળના કણ ને ઉકેલવા જેટલી ધીરજ અને એટલી સમજણ જોઈએ. ક્યારેય કોઈથી એ થઈ શકશે કે કેમ તે જાણતો નથી આમ છતાં એક વાત જાણું છું કે ......નર્યા વર્તન પરથી માણસને માપવો તે ભૂલ છે........"
મિત્તલ પટેલ
" પરિભાષા"
No comments:
Post a Comment