GCERT ....ગાંધીનગર આયાેજોત રાજ્યકક્ષાનો પદ્યસંરચના શિબિરમાં મારું કાવ્ય પઠન...શાહબુદોન રાઠાેડ સાહેબ,ઉમાકાન્ત રાજ્યગુરુ સાહેબ અને અને બીજા કવિશ્વરાેને સાંભળવાનાે અને કવિતા સંરચના વિશે શિખવાનાે લ્હાવાે મળ્યાે.....ને પાેતાનો કાવ્યરજુઆત કરવાનાે માેકાે મળ્યાે....અવિસ્મરણોય અનુભવ...તેમજ "મિથ્યાભિમાન" અદ્વિતિય નાટક જાેવાનાે અવસર મળ્યાે .....
No comments:
Post a Comment