ઘણીવાર મારાં જ લેખ વાંચી ને મને પ્રેરણા મળે છે.......!!
ઘણીવાર મારું લખાણ વાંચી મને પ્રશ્ન થાય છે કે... ખરેખર આ લખવા માટે ઈશ્વરે મને માધ્યમ બનાવી છે...!!
ઘણીવાર મારાં જ લખાણ થકી હું મુજને જડી જાઉં છું.....!!!
ક્ષમતા નથી મારામાં આ લખવાની..
મે તો કલમને હાથ બનાવી... જાતને ચીતરી છે....
અંતર નાં આત્મા ને પૂછીને કર્યું છે મે કર્મ.. હર એક.....
શાહી છે બસ પોતીકી...
બાકી નરી આતમને ચીતરી છે........
No comments:
Post a Comment