Friday 30 August 2019

ઈશ્વરનાં નિમિત્ત થઈએ ..તોય.. ઘણું...

એ બાળકનાં હ્રદયમાં બિરાજીએ... તોય ઘણું...

વ્યવસાયે નહીં... પુજારી છીએ...બાળેશ્વરનાં...

હું એક શિક્ષક..." માં"સ્તર થઈ શકીએ તોય ઘણું...

Thank u god for making me the intermediate between u and childrens...as a teacher...

    ગુર્જર સાહિત્ય પ્રકાશન , અમદાવાદ.. દ્વારા.. બાળસાહિત્યનાં મારાં ત્રણ પુસ્તક   પબ્લિશ  થયાં છે....એક બાળનાટકો નું પુસ્તક... છે.. જેમાં દરેક શાળામાં વિવિધ કાર્યક્રમોમાં... બાળકો દ્વારા ભજવી શકાય તેવાં અને બાળકોમાં મૂલ્યસિંચન કરતાં.. બાળનાટકો... છે.અને શાળામાં  પ્રાર્થના સંમેલન દરમિયાન કે વર્ગખંડમાં બાળકોને કરાવી શકાય તેવાં...અભિનયગીતો નો સંગ્રહ છે....

    Activity based learning  અને  value education...નો હેતુ fulfill  કરી શકાય... તેવાં આ ત્રણ પુસ્તકો આપ સૌની સમક્ષ મૂકતાં  ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું....
  

No comments:

Post a Comment