આગને. અજવાળે મેં તો…
પોતિકુ તેજ ભાળ્યું..
સ્મિત નાં સથવારે મેં તો…
ગીતમાં ગીતને માણ્યું….
ખુદમાં જ ઈશ્વર ,ખુદ નરેશ્વર…..
ખુદમાં ખુદ નિહાળ્યું…..
વચનામૃત થી બળ્યા કર્ણ.. ને
ભીંત.. ભીતરમાં જ…એ જાણ્યું.…
અસ્તમાં..ઓગળેલ..આ અસ્તિત્વ ને…
નંદ-આનંદમા વહાવ્યું…..
મિત્તલ પટેલ
“પરિભાષા”
No comments:
Post a Comment