Friday, 10 July 2026
📚 શબ્દયાત્રાની એક નવી શરૂઆત...અત્યંત આનંદ અને આત્મીયતા સાથે મારી બે નવી કૃતિઓ 'શિક્ષણની અટારીએથી' અને 'સફળતાથી સાર્થકતા તરફ' નો આપ સૌ સમક્ષ પરિચય કરાવું છું.'શિક્ષણની અટારીએથી' પુસ્તક શિક્ષણક્ષેત્રના અનુભવો, નવીન શિક્ષણ પદ્ધતિઓ, શિક્ષકત્વના મૂલ્યો અને વિદ્યાર્થીઓ સાથેની જીવંત સફરને શબ્દોમાં વ્યક્ત કરે છે.'સફળતાથી સાર્થકતા તરફ' પુસ્તક જીવનમાં માત્ર સફળતા નહીં, પરંતુ મૂલ્યો, સેવા, સંવેદના અને આત્મસંતોષ સાથે સાર્થક જીવન જીવવાની પ્રેરણા આપે છે.આ બંને પુસ્તકો મારા અનુભવ, ચિંતન અને જીવનમૂલ્યોનું પ્રતિબિંબ છે. આશા છે કે શિક્ષકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વાચકમિત્રોને તે નવી દિશા, નવી પ્રેરણા અને નવી ઊર્જા આપશે.આપના અભિપ્રાયો, શુભેચ્છાઓ અને આશીર્વાદની આતુરતાથી રાહ જોઈશ.સ્નેહપૂર્વક,મિત્તલ પટેલ#શિક્ષણનીઅટારીએથી #સફળતાથીસાર્થકતાતરફ #MitalPatel #GujaratiBooks #Education #Motivation #NewBook #BookIntroduction
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment